પ્રહલાદને દત્તપ્રભુએ નીચે પ્રમાણે બોધ આપ્યો
પ્રહલાદને ભગવાન ના દર્શન થયા હતાં અને ભગવાનને એને ખોળામાં લીધો હતો. એમ છતાં એને અક્ષય શાંતિ – ચોવીસ કલાકની શાંતિ- મળતી નો તી એક દિવસ એણે દત્તપ્રભુને કાવેરી નદીના કિનારે જમીન ઉપર લાંબા થઇને સૂતેલા જોયા. દત્તપ્રભુની આંખો તેજસ્વી તો હતી જ પરંતુ સાથે નિર્મળ, નિશ્ચલ અને સ્થિર પણ હતી. પ્રહલાદ આભો જ બની ગયો એણે દત્તપ્રભુને એમની સ્વસ્થાનું રહસ્ય પૂછયું ત્યારે દત્તપ્રભુએ વેદાંતના સારરૂપ જ્ઞાનની વાતો કહી. પુત્રને રાજ સોંપી પ્રહલાદ જંગલમાં ગયો અને આત્મનિષ્ઠ થઇ સચ્ચિદાનંદમગ્ન બન્યો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આ રીતે દત્તપ્રભુએ પ્રહલાદને બોધ આપ્યો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝઘડીયા થી રાકેશભાઈ શાહ ના ગુરુ દેવદત્ત
🕉🕉🕉🕉🕉🕉🕉🕉